દેશ-દુનિયા
NCERT ના પુસ્તકમાં ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચારનું પ્રકરણ….! જાણો CJI સૂર્યકાંતે શું આપી ચેતવણી?
નવી દિલ્હી: શિક્ષણ જગત અને ન્યાયતંત્ર વચ્ચે એક મોટો વિવાદ છેડાયો છે. NCERT ના ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ‘ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર’ વિશેના એક વિવાદાસ્પદ પ્રકરણ પર સુપ્રીમ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે આ મામલે સુઓ મોટુ (Suo Motu) સંજ્ઞાન લેતા NCERT […]
