Sunday, 19 April 2026

Tag: Loudspeaker Rules

ગુજરાત મધ્ય ગુજરાત મનોરંજન

અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું : રાત્રિના ૧૨ વાગ્યા સુધી જ ગરબાની મંજૂરી

આગામી નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, નવરાત્રી દરમિયાન રાસ-ગરબા-દાંડિયા અને અન્ય ઉજવણીઓ માટે માઈક સિસ્ટમ કે લાઉડસ્પીકર રાત્રિના ૧૨ વાગ્યા પછી ચાલુ રાખી શકાશે નહીં. જાહેરનામાની વિગતો અનુસાર, તા. ૨૨/૦૯/૨૦૨૫ થી તા. ૦૧/૧૦/૨૦૨૫ સુધીના નવરાત્રીના ૧૦ દિવસ અને દશેરાના દિવસે એટલે કે […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic