Friday, 17 April 2026

Tag: Nadiad

ગુજરાત મધ્ય ગુજરાત

GUJARAT ELECTION : ખેડા જિલ્લા પંચાયતની 42 અને નડિયાદ મનપાની 52 બેઠકો માટે જામશે જંગ

નડિયાદ: ૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ ખેડા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિતપ્રકાશ યાદવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અંગે પત્રકાર પરિષદ યોજી વિગતો આપી હતી. ખેડા જિલ્લામાં જિલ્લા પંચાયત, નડિયાદ મહાનગરપાલિકા, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની કુલ બેઠકો પર યોજાનાર સામાન્ય અને પેટા ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. બેઠકોનું સમીકરણ: ક્યાં કેટલી ચૂંટણી? જિલ્લા ચૂંટણી […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદ : સંતરામ મંદિરના ૧૯૫માં સમાધિ મહોત્સવ માટે વહીવટી તંત્ર સજ્જ

નડિયાદ: ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના ૧૯૫માં સમાધિ મહોત્સવની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. મહાસુદ પૂનમના દિવસે યોજાનારી વિશ્વવિખ્યાત સાકર વર્ષા અને પરંપરાગત મેળામાં દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. આ ભવ્ય આયોજનને આખરી ઓપ આપવા માટે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ધારાસભ્ય પંકજ દેસાઈની […]

ગુજરાત મધ્ય ગુજરાત

દિવ્યાંગોના જીવનમાં નવો ઉજાસ: નડીઆદમાં ગોકુલધામ નારના સેવા યજ્ઞની ભવ્ય પૂર્ણાહુતિ

નડીઆદ: “જીવ પ્રાણીના માત્ર હિત કરવાની ભાવના સાથે માનવીય સંવેદનાના કાર્યો થાય ત્યારે સનાતન ધર્મ સુરક્ષિત બને છે.” આ ઉદ્ગારો વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીએ નડીઆદ ખાતે વ્યક્ત કર્યા હતા. સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા એસ.આર. ટ્રસ્ટ રતલામ અને ભારત સરકારના એલિમ્કોના સહયોગથી આયોજિત બે દિવસીય વિનામૂલ્યે કૃત્રિમ હાથ-પગ બેસાડવાના કેમ્પની રવિવારે ભાવપૂર્ણ પૂર્ણાહુતિ […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

ખેડાના વિકાસને વેગ આપવા સાંસદ દેવુસિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને મળ્યા

ખેડા જિલ્લાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેવુસિંહ ચૌહાણે તાજેતરમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સાંસદે ખેડા જિલ્લાના મહત્ત્વપૂર્ણ માર્ગો અને વિકાસ કાર્યોને લઈને વિસ્તૃત રજૂઆત કરી હતી, જેના ફોટોગ્રાફ્સ તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. સાંસદ દેવુસિંહ ચૌહાણે ખેડા જિલ્લાની […]

ગુજરાત મધ્ય ગુજરાત મનોરંજન

નડિયાદમાં ‘ગાંધી માય ફાધર’ના ગાંધીજી : અભિનેતા દર્શન જરીવાલા વક્તવ્ય આપશે

નડિયાદ: ચરોતરની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં વધારો કરતાં, નડિયાદના ઐતિહાસિક અ.સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલયમાં આગામી રવિવારે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દી અને ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર અને ‘ગાંધી માય ફાધર’ ફિલ્મના અભિનેતા દર્શન જરીવાલા ‘ગ્રંથના પંથ’ કાર્યક્રમ અંતર્ગત વક્તવ્ય આપવા માટે પધારશે. આગામી ૨ નવેમ્બર, રવિવાર ના રોજ, પુસ્તકાલય ખાતે યોજાનાર આ કાર્યક્રમનો વિષય વર્ષ […]

ગુજરાત મધ્ય ગુજરાત

ડાકોરમાં જન્માષ્ટમીના પર્વની ભક્તિભાવ અને ધામધૂમપૂર્વક ઉજવણી

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે જન્માષ્ટમીના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અનંત વર્ષોની પરંપરા મુજબ, આ પર્વ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો રાજા રણછોડના દર્શને ઉમટી પડ્યા છે. આ પાવન દિવસની શરૂઆત વહેલી સવારે ૦૬:૪૫ વાગ્યે ભગવાન રાજા રણછોડની મંગળા આરતીથી થઈ હતી. આ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો અને ભક્તિમય […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic