દેશ-દુનિયા
લાઈફસ્ટાઈલ
ખોટા સમાચારો પર NHAIની સ્પષ્ટતા: ટોલ પ્લાઝા પર ટુ-વ્હીલર વાહનો પાસેથી કોઈ ફી વસૂલાતી નથી
નવી દિલ્હી: ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા હાલમાં સોશિયલ મીડિયા પર ફરતા ખોટા સમાચારો પર સ્પષ્ટતા જારી કરવામાં આવી છે. આ ખોટા સમાચારોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટોલ પ્લાઝા પર ટુ-વ્હીલર વાહનો પાસેથી પણ યુઝર ફી (ટોલ) વસૂલવામાં આવશે. NHAIએ સ્પષ્ટ કર્યું છે કે આ દાવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણા છે અને આવા કોઈ પણ […]
