પેટલાદ-જોધપુર નવી એસ.ટી. બસ સુવિધા શરૂ : જાણો રૂટ, સમય અને સ્ટોપેજની સંપૂર્ણ વિગત
પેટલાદ: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારોને જોડવાના પ્રયાસોને વેગ આપતા આણંદ જિલ્લામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલના વરદ હસ્તે પેટલાદ ડેપોથી પેટલાદ – જોધપુર નવીન બસ રૂટનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે. મંત્રીએ બસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું અને આ સેવાનો મહત્તમ લાભ […]

