ગુજરાત
દેશ-દુનિયા
મધ્ય ગુજરાત
વડોદરામાં VYOની ૧૫મી વર્ષગાંઠ નિમિત્તે ૯ દિવસીય ‘ગ્લોબલ હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ યોજાશે
ધાર્મિક નગરી વડોદરામાં આ વર્ષના અંતે એક ભવ્ય અને ઐતિહાસિક આધ્યાત્મિક ઉત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. વૈષ્ણવ આચાર્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદયની અધ્યક્ષતામાં વૈષ્ણવ સંપ્રદાયના ૫૫૦ વર્ષના ઇતિહાસનો સૌથી મોટો વૈશ્વિક મહોત્સવ વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે યોજાનાર છે. આ મહોત્સવનું નામ ‘ગ્લોબલ હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ રાખવામાં આવ્યું છે, જેનું ભવ્ય આયોજન ૨૧ […]
