વડતાલધામમાં ગુંજ્યો જયનાદ : પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનું ‘ડોક્ટરેટ’ની પદવી બદલ સંતો દ્વારા ભવ્ય અભિવાદન
વડતાલ: ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને ભોપાલની LNCT વિશ્વવિદ્યાલય દ્વારા માનદ ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. આ ગૌરવશાળી સિદ્ધિ બદલ આજે પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ મુકામે વડતાલ સંસ્થા દ્વારા તેમનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું. વડતાલધામ પહોંચીને દેવુસિંહ ચૌહાણે સૌ પ્રથમ મહાપ્રતાપી લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી પોતાની ડોક્ટરેટની […]
