Sunday, 31 May 2026

Tag: Santram Mandir

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદ : સંતરામ મંદિરના આશીર્વાદ લઈ 13 વોર્ડના ભાજપના તમામ ઉમેદવારોએ કર્યું શક્તિપ્રદર્શન

નડિયાદ: નડિયાદ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. શુક્રવારે, 10 એપ્રિલના રોજ ભાજપના તમામ 52 ઉમેદવારોએ એકસાથે સંગઠિત થઈને કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્રો ભરીને ચૂંટણી જંગના વિધિવત શ્રીગણેશ કર્યા છે. આ પ્રસંગે યોજાયેલી ભવ્ય રેલીએ નડિયાદ શહેરને કેસરિયા રંગે રંગી દીધું હતું. સંતરામ મંદિરથી કલેક્ટર […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદમાં ભક્તિ અને આનંદનો સંગમ : આજથી સંતરામ મેળાની જમાવટ, ટ્રાફિક ડાયવર્ઝન જાહેર

નડિયાદ: ખેડા જિલ્લાના હૃદય સમાન નડિયાદ શહેરમાં આજથી પરંપરાગત અને સુપ્રસિદ્ધ સંતરામ મેળાનો મંગલ પ્રારંભ થયો છે. યોગીરાજ સંતરામ મહારાજના ૧૯૫માં સમાધિ મહોત્સવના ઉપલક્ષમાં યોજાતા આ મેળામાં ઉમટતી જનમેદનીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા અભેદ્ય સુરક્ષા અને વ્યવસ્થાના ચક્રવ્યૂહ ગોઠવવામાં આવ્યા છે. આજથી એટલે કે 30 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી આ મેળાની […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદ : સંતરામ મંદિરના ૧૯૫માં સમાધિ મહોત્સવ માટે વહીવટી તંત્ર સજ્જ

નડિયાદ: ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના ૧૯૫માં સમાધિ મહોત્સવની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. મહાસુદ પૂનમના દિવસે યોજાનારી વિશ્વવિખ્યાત સાકર વર્ષા અને પરંપરાગત મેળામાં દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. આ ભવ્ય આયોજનને આખરી ઓપ આપવા માટે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ધારાસભ્ય પંકજ દેસાઈની […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic