નડિયાદ BAPS મંદિરે ભક્તિનો ઉત્સવ: શાકોત્સવ અને જોળી પર્વમાં ઉમટ્યું હરિભક્તોનું ઘોડાપૂર
નડિયાદ: ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે ભક્તિસભર માહોલમાં શાકોત્સવ તેમજ ‘જોળી પર્વ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સદગુરુ સંત ત્યાગવલ્લભ સ્વામીના મંગલ સાનિધ્યમાં આયોજિત આ કાર્યક્રમમાં હજારો હરિભક્તોએ સહભાગી થઈ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. જોળી પ્રથા: ભક્તોના કલ્યાણનો માર્ગ સદગુરુ ત્યાગવલ્લભ સ્વામીએ આશીર્વાદ પાઠવતા જોળી […]
