એકતાનગરના આદિવાસી પરિવારો રસોઈ ગેસમાં બન્યા આત્મનિર્ભર, 1000 પરિવારો માટે બાયોગેસ ક્રાંતિ
એકતાનગર: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ (SOU) હવે માત્ર પ્રવાસનનું જ કેન્દ્ર નથી રહી, પરંતુ આસપાસના આદિવાસી પરિવારો માટે પરિવર્તનનું માધ્યમ પણ બની છે. નર્મદા જિલ્લાના 1000 આદિવાસી પરિવારોને બાયોગેસ પ્લાન્ટ દ્વારા રસોઈ ગેસમાં આત્મનિર્ભર બનાવવાનો પ્રોજેક્ટ હવે તેના અંતિમ તબક્કામાં છે. પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ અને અમલીકરણ ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધીમાં 665થી […]

