Friday, 17 April 2026

Tag: Swaminarayan Sanstha

ગુજરાત મધ્ય ગુજરાત

દિવ્યાંગોના જીવનમાં નવો ઉજાસ: નડીઆદમાં ગોકુલધામ નારના સેવા યજ્ઞની ભવ્ય પૂર્ણાહુતિ

નડીઆદ: “જીવ પ્રાણીના માત્ર હિત કરવાની ભાવના સાથે માનવીય સંવેદનાના કાર્યો થાય ત્યારે સનાતન ધર્મ સુરક્ષિત બને છે.” આ ઉદ્ગારો વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીએ નડીઆદ ખાતે વ્યક્ત કર્યા હતા. સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા એસ.આર. ટ્રસ્ટ રતલામ અને ભારત સરકારના એલિમ્કોના સહયોગથી આયોજિત બે દિવસીય વિનામૂલ્યે કૃત્રિમ હાથ-પગ બેસાડવાના કેમ્પની રવિવારે ભાવપૂર્ણ પૂર્ણાહુતિ […]

ગુજરાત મધ્ય ગુજરાત

દિવ્યાંગોના જીવનમાં ઉજાસ : નડીઆદમાં ૪૫૦થી વધુ જરૂરિયાતમંદોને વિનામૂલ્યે બેસાડાયા કૃત્રિમ હાથ-પગ

નડીઆદ: કુદરતી રીતે અથવા કોઈ અકસ્માતને કારણે પોતાના હાથ કે પગ ગુમાવનાર દિવ્યાંગો માટે આર્થિક નબળી સ્થિતિને કારણે કૃત્રિમ અંગો બેસાડવા એ એક સ્વપ્ન સમાન હોય છે. આવા દિવ્યાંગોના જીવનમાં નવી આશા જગાવવા માટે પ.પૂ. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને પૂ. પુરાણી સ્વામી કૃષ્ણપ્રિયદાસજી મહારાજની પ્રેરણાથી નડીઆદના સત્સંગ પાર્ટી પ્લોટ ખાતે બે દિવસીય વિનામૂલ્યે કૃત્રિમ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આણંદમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાની સૌજન્ય મુલાકાત

આણંદ: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આણંદ પ્રવાસ દરમિયાન બીએપીએસ (BAPS) સ્વામિનારાયણ સંસ્થાની સૌજન્ય મુલાકાત લીધી હતી. આણંદના અક્ષરફાર્મ ખાતે આયોજિત આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ સંસ્થાના સંતોના આશીર્વાદ મેળવી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. ભગવત ચરણ સ્વામીએ આપ્યા આશીર્વાદ બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત ભગવત ચરણ સ્વામીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ભાવભર્યું આવકાર આપ્યો હતો. […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic