દિવ્યાંગોના જીવનમાં નવો ઉજાસ: નડીઆદમાં ગોકુલધામ નારના સેવા યજ્ઞની ભવ્ય પૂર્ણાહુતિ
નડીઆદ: “જીવ પ્રાણીના માત્ર હિત કરવાની ભાવના સાથે માનવીય સંવેદનાના કાર્યો થાય ત્યારે સનાતન ધર્મ સુરક્ષિત બને છે.” આ ઉદ્ગારો વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીએ નડીઆદ ખાતે વ્યક્ત કર્યા હતા. સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા એસ.આર. ટ્રસ્ટ રતલામ અને ભારત સરકારના એલિમ્કોના સહયોગથી આયોજિત બે દિવસીય વિનામૂલ્યે કૃત્રિમ હાથ-પગ બેસાડવાના કેમ્પની રવિવારે ભાવપૂર્ણ પૂર્ણાહુતિ […]


