World Thalassemia Day : ‘થેલેસેમિયા મુક્ત ગુજરાત’ માટે રાજ્ય સરકારની મેગા ઝુંબેશ, જાણો ક્યાં મળશે વિનામૂલ્યે તપાસ
ગાંધીનગર: આજે ‘વિશ્વ થેલેસેમિયા દિવસ’ નિમિત્તે ગુજરાત સરકારે રાજ્યને આ ગંભીર બીમારીથી મુક્ત કરવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. મંત્રી પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યની તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલોમાં સગર્ભા મહિલાઓ અને યુવાનો […]
