કચ્છના જળ સંસાધનોની કાયાપલટ : ૯૧૦ તળાવોને મળ્યું ‘સરકારી’ રક્ષણ અને નવી ઓળખ
કચ્છ: ભૌગોલિક રીતે અર્ધશુષ્ક અને પાણીની અછત ધરાવતા કચ્છ જિલ્લા માટે પાણી એ જીવનની પ્રાથમિક જરૂરિયાત છે. આ જરૂરિયાતને સમજીને કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલના વિઝન હેઠળ મહેસૂલી તંત્રએ એક અભૂતપૂર્વ ઝુંબેશ હાથ ધરી હતી. ગુજરાતમાં સૌપ્રથમ વાર, કચ્છના ૧૦ તાલુકાઓના ૨૮૧ ગામોમાં આવેલા ૯૧૦ તળાવોને ‘નીમ’ (સત્તાવાર મહેસૂલી રેકર્ડ પર નોંધણી) કરવાની પ્રક્રિયા માત્ર […]

