Thursday, 3 September 2026

Tag: Banaskantha

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ચોમાસાના સત્તાવાર આગમન માટે હજુ જોવી પડશે રાહ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

અમદાવાદ: ગુજરાતભરમાં કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી પરેશાન નાગરિકો માટે હવામાન વિભાગ (IMD) તરફથી આંશિક રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય હવામાન વિભાગના તાજા બુલેટિન અનુસાર, આગામી ત્રણ દિવસ એટલે કે ૧૮ જૂન, ૨૦૨૬ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રી-મોન્સૂન (ચોમાસા પૂર્વેનો) વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે, આ આકાશી રાહત લાંબી નહીં ટકે, કારણ […]

ઉત્તર ગુજરાત ગુજરાત

વડગામમાં હર્ષ સંઘવીનો હુંકાર : ‘હવાલા’ અને ‘જાતિવાદ’ની રાજનીતિ કરનારાઓનો જનતા સફાયો કરશે

વડગામ: બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારાર્થે ‘વિકાસ સંકલ્પ સભા’ યોજાઈ હતી. આ સભામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી કોંગ્રેસની નકારાત્મક રાજનીતિ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા વિકાસ વિરોધી અને જાતિવાદ ફેલાવનારા તત્વોને ઓળખી ગઈ છે અને આ ચૂંટણીમાં તેમને જડબાતોડ જવાબ આપશે. કોંગ્રેસના શાસન […]

ઉત્તર ગુજરાત ગુજરાત

ચૈત્ર નવરાત્રી ૨૦૨૬ : અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શનનું નવું સમયપત્રક જાહેર

અંબાજી: આવતીકાલથી આદ્યશક્તિની આરાધનાના પર્વ એટલે કે ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પર્વને લઈને શક્તિપીઠ અંબાજી અને પાવાગઢ સહિતના યાત્રાધામોમાં માઈભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે, જેને ધ્યાને રાખીને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવાની જાહેરાત […]

ગુજરાત મધ્ય ગુજરાત

PSI બનવાનું સપનું અધૂરું રહ્યું, વડોદરામાં ૨૭ વર્ષીય મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિનો આપઘાત

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના પોલીસ બેડામાંથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. વડોદરાના કપુરાઈ પોલીસ મથકમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા ૨૭ વર્ષીય મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ પોતાના નિવાસસ્થાને પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. PSI બનવાની હતી તમન્ના […]

ગુજરાત દેશ-દુનિયા

સંસદના આંગણે હૃદયસ્પર્શી મુલાકાત: પ્રિયંકા ગાંધીએ ગેનીબેન ઠાકોરના દિવ્યાંગ બહેન સાથે મુલાકાત કરી

૧૮મી લોકસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે સંસદના પ્રાંગણમાં ગુજરાતના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વચ્ચેની એક મુલાકાત ચર્ચાનું કેન્દ્ર બની છે. આ મુલાકાત માત્ર રાજકીય નહોતી, પરંતુ તેમાં માનવતા અને સંવેદનશીલતાનો સ્પર્શ હતો, જેની વિગતો ગેનીબેન ઠાકોરે પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા શેર કરી છે. ગેનીબેન ઠાકોરે લખ્યું કે આજે […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic