આણંદ-કરમસદ મનપાનો સપાટો : જાહેર માર્ગો પરથી દબાણોનો સફાયો
આણંદ: આણંદ-કરમસદ મહાનગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગની વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના કમિશનરની સૂચના મુજબ, એસ્ટેટ વિભાગ દ્વારા આજે વિદ્યાનગર અને આણંદના મુખ્ય માર્ગો પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટાઉનહોલ વિસ્તારમાં મોટી કાર્યવાહી મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે ખાસ કરીને આણંદ ટાઉનહોલ પાસેના […]









