દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિર્દોષ જાહેર, જાણો કોર્ટે શું કહ્યું?
નવી દિલ્હી: વર્ષોથી ચાલી રહેલા અને દેશભરમાં ચર્ચા જગાવનારા ‘દિલ્હી દારૂ નીતિ’ (Liquor Policy) કૌભાંડમાં આજે દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટીના સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને વિજય નાયરને CBI સાથે જોડાયેલા કેસમાં તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત (Acquitted) કર્યા છે. આ ચુકાદાથી […]

