Thursday, 11 June 2026

Tag: Cultural Heritage

ગુજરાત સૌરાષ્ટ્ર

સોમનાથ અમૃત પર્વ : ‘આવનારા 1000 વર્ષની પ્રેરણાનો ઉત્સવ’, વડાપ્રધાન મોદીએ સોમનાથમાં શૌર્ય અને આસ્થાને વધાવી

વેરાવળ (સોમનાથ): “સોમનાથ આપણને યાદ અપાવે છે કે કોઈ પણ રાષ્ટ્ર લાંબા સમય સુધી મજબૂત ત્યારે જ રહી શકે જ્યારે તે તેના મૂળ સાથે જોડાયેલું રહે.” આ શબ્દો છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના, જેઓ આજે સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષની ઉજવણી એટલે કે ‘સોમનાથ અમૃત પર્વ-2026’માં સહભાગી થયા હતા. સદભાવના મેદાન ખાતે વિશાળ જનમેદનીને સંબોધતા […]

ઉત્તર ગુજરાત ગુજરાત

શ્વાસ થંભાવી દે તેવા દ્રશ્યો : મહેસાણાના વાલમ ગામે પાંડવોની યાદમાં ઉજવાયો અનોખો મેળો

મહેસાણા: ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલું વાલમ ગામ આજે ફરી એકવાર 600 વર્ષ જૂની અનોખી પરંપરાનું સાક્ષી બન્યું છે. ચૈત્ર વદ નોમ અને દશમના પવિત્ર દિવસોમાં અહીં ઉજવાતો ‘હાથિયા ઠાઠુ’ ઉત્સવ માત્ર એક મેળો નથી, પરંતુ ગ્રામજનોની અસ્મિતા, શ્રદ્ધા અને અતૂટ સંસ્કૃતિનું પ્રતીક છે. આ દિલધડક મહોત્સવને જોવા માટે માત્ર ગુજરાત જ નહીં, […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા : રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસમાં ગુઢીપડવાની ભવ્ય ઉજવણી

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં આજે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા નૂતન વર્ષ ‘ગુઢીપડવા’ના પર્વની અપાર શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરાના રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા વર્ષોની પરંપરાને જાળવી રાખીને લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ગુઢી બનાવી પૂજા-અર્ચના કરવામાં આવી હતી. મહારાષ્ટ્રીયન સંસ્કૃતિમાં ગુઢીપડવાને નવા વર્ષના પ્રારંભ તરીકે માનવામાં આવે છે, ત્યારે રાજવી પરિવારે શ્રદ્ધાપૂર્વક આ […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

વડોદરાથી કોલંબો : ભગવાન બુદ્ધના પવિત્ર અસ્થિ અવશેષો રાજકીય સન્માન સાથે શ્રીલંકા રવાના

વડોદરા: સંસ્કારી નગરી વડોદરા માટે આજનો મંગળવાર અવિસ્મરણીય અને ઐતિહાસિક બની રહ્યો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ના આર્કિયોલોજી વિભાગમાં વર્ષ 1963 થી અત્યંત જતનપૂર્વક સાચવી રાખવામાં આવેલા ભગવાન ગૌતમ બુદ્ધના પવિત્ર અસ્થિ અવશેષોને આજે રાજકીય સન્માન સાથે શ્રીલંકા મોકલવામાં આવ્યા છે. શ્રીલંકાના કોલંબોમાં આયોજિત આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ સંમેલનમાં લાખો ભાવિકોના દર્શનાર્થે આ અવશેષોને ત્યાં લઈ […]

ગુજરાત મધ્ય ગુજરાત

દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે MSUનો ‘હેરિટેજ વોક’નો અનોખો પ્રયોગ: સ્પર્શેન્દ્રિય અનુભવ દ્વારા વારસાને જાણ્યો

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (MSU) સમાવિષ્ટ શિક્ષણ (Inclusive Education) અને વિદ્યાર્થી-કેન્દ્રિત પહેલના ક્ષેત્રમાં સતત પ્રગતિ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ (International Day of Persons with Disabilities) નિમિત્તે, યુનિવર્સિટીના સમાન તક સેલ (Equal Opportunity Cell) દ્વારા તા. ૦૨.૧૨.૨૦૨૫ના રોજ દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે એક વિશેષ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના માનનીય કુલપતિ, પ્રો. […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic