વડોદરામાં પિતાની બાઇક લઈ ફરવા નીકળેલા ૧૫ વર્ષીય સગીરનું કરૂણ મોત
શહેરના સમા તળાવ પાસે ગત મોડી રાત્રે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારેલીબાગ વિસ્તારના તુલસીવાડીમાં રહેતા ૧૫ વર્ષીય સગીર હિતેન્દ્રકુમાર રાજુભાઈ પરમારનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પિતાને કહ્યા વગર બાઇક લઈને નીકળેલા સગીરનું માથું રસ્તા પર પછડાતા લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ફોન પર કહ્યું ‘હમણાં આવું છું’ અને પછી […]

