“ભારતમાં લોકડાઉનની વાત માત્ર અફવા” કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કરી સ્પષ્ટતા
નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે ચાલી રહેલી અનિશ્ચિતતા અને સપ્લાય ચેઈનમાં વિક્ષેપને પગલે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ભારતમાં ફરીથી લોકડાઉન લાગુ થવાની અફવાઓ વહેતી થઈ છે. આ અફવાઓને કારણે નાગરિકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો હતો. જોકે, ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા […]



