ગીરમાં વન્યજીવોની પજવણી કરનારા સામે ‘લાલ આંખ’, ૪ મહિનામાં ૭૫ ગુના નોંધી ૧૩ લાખથી વધુનો દંડ વસૂલાયો
ગીર: એશિયાટિક સિંહોના ઘર ગણાતા ગીરના જંગલોમાં વન્યજીવોની પજવણી, ગેરકાયદે ઘૂસણખોરી અને વનસંપત્તિની ચોરી કરનારા અસામાજિક તત્વો સામે વન વિભાગે લાલ આંખ કરી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાની સ્પષ્ટ સૂચના બાદ ગીર પૂર્વ વન વિભાગ (અમરેલી) દ્વારા છેલ્લા ચાર મહિના દરમિયાન કડક કાનૂની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ વિશેષ કામગીરી દરમિયાન જુદી […]



