ગુજરાત
મધ્ય ગુજરાત
વડોદરાના ૪૦૬ ગામોમાં માવઠાથી પાક નુકસાનીનો યુદ્ધના ધોરણે સર્વે પૂર્ણ
વડોદરા જિલ્લામાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ (માવઠા)ના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનનો તાગ મેળવવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે હવે પૂર્ણ થઈ ચૂકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તત્કાલીક સૂચનાને પગલે, જિલ્લા પ્રશાસન સક્રિય બન્યું હતું અને આ માટે ૧૦૭ જેટલી વિશેષ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. ઝડપી […]
