Sunday, 31 May 2026

Tag: Mahisagar

ગુજરાત મધ્ય ગુજરાત

સંતરામપુરમાં CM ભૂપેન્દ્ર પટેલની ‘વિકાસ સંકલ્પ સભા’, જમીનના નિયમોમાં ઐતિહાસિક સુધારા અને આદિવાસી ગૌરવનો હુંકાર

મહીસાગર: રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં જંગી જનમેદનીને સંબોધન કર્યું હતું. તેમણે માનગઢના શહીદો અને ગોવિંદ ગુરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિએ છેવાડાના માનવીના જીવનમાં પરિવર્તન આણ્યું છે. આરોગ્ય અને આવાસ પર વિશેષ ભાર મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીના વિઝનરી નેતૃત્વની […]

ગુજરાત મધ્ય ગુજરાત

બાલાસિનોરમાં રોગચાળો વકરતા તંત્ર એક્શનમાં: ૬૦૦ મીટર નવી પાઈપલાઈન નાખવાનું કામ શરૂ

બાલાસિનોર: મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચકતા રાજ્ય સરકાર હરકતમાં આવી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ દ્વારા આ પરિસ્થિતિને નાથવા માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી સમીક્ષા બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, રોગચાળાના મૂળ સમાન જર્જરિત પાઈપલાઈનોને બદલવાની કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે ચાલી […]

ગુજરાત મધ્ય ગુજરાત

બાલાશિનોરમાં હિપેટાઇટિસ-એનો કહેર: તંત્ર એક્શન મોડમાં, 26 હજાર ઘરોનું સર્વેક્ષણ અને ‘મોહલ્લા ક્લિનિક’ શરૂ

બાલાશિનોર: મહિસાગર જિલ્લાના બાલાશિનોર શહેરી વિસ્તારમાં હાલમાં હિપેટાઇટિસ-એ (કમળો) ના કેસોમાં વધારો જોવા મળતા જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. આ પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા સર્વેક્ષણ તેમજ જનજાગૃતિની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ઘરે-ઘરે સર્વેક્ષણ અને ક્લોરીનેશન પર ભાર તંત્ર દ્વારા રચવામાં […]

ગુજરાત મધ્ય ગુજરાત

મહીસાગરમાં કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લઈ ૫ કિલોમીટર સુધી ઢસડ્યો, જાણો વધુ

ગુજરાતના મહીસાગર જિલ્લામાંથી એક અત્યંત કાળજુ કંપાવી દેનારી અને અમાનવીય હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મોડાસા-લુણાવાડા રોડ પર એક કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધા બાદ તેને બચાવવા કે રોકવાને બદલે, કાર ઉપર ૫ કિલોમીટર સુધી ઢસડીને લઈ ગયો હતો. આ ભયંકર અકસ્માત હાલોલ-શામળાજી હાઈવે પર બન્યો હતો. ઘટનાની વિગતો અનુસાર, એક કાર […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત બિઝનેસ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

આણંદ: અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીની તારીખ જાહેર, 12 બેઠકો માટે સપ્ટેમ્બરમાં યોજાશે મતદાન

આણંદ: ગુજરાતના સહકારી ક્ષેત્રનું ગૌરવ અને વિશ્વ વિખ્યાત અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ખેડૂતો અને પશુપાલકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે કે નિયામક મંડળની કુલ 12 બેઠકો માટે સપ્ટેમ્બર મહિનામાં મતદાન યોજાશે. આ ચૂંટણીને લઈને સમગ્ર જિલ્લાના સહકારી માળખામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણીનું સંપૂર્ણ સમયપત્રક જાહેર અમૂલ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic