દેશ-દુનિયા
મનોરંજન
વર્સેટાઈલ અભિનેતા મોહનલાલને દાદાસાહેબ ફાળકે એવોર્ડ, PMએ પાઠવ્યા અભિનંદન
ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માન એવા દાદાસાહેબ ફાળકે એવોર્ડ ૨૦૨૩ માટે સુપ્રસિદ્ધ અભિનેતા મોહનલાલની પસંદગી કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા દાદાસાહેબ ફાળકે એવોર્ડ સિલેક્શન કમિટીની ભલામણના આધારે આ જાહેરાત કરવામાં આવી છે. ભારતીય સિનેમામાં તેમના અજોડ યોગદાન બદલ તેમને આ પ્રતિષ્ઠિત સન્માનથી નવાજવામાં આવશે. આ એવોર્ડ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ યોજાનાર ૭૧મા નેશનલ ફિલ્મ એવોર્ડ […]
