વડોદરા : પરંપરાગત 216મો વરઘોડો, દેવઉઠી અગિયારસથી શુભ કાર્યોનો પ્રારંભ
વડોદરાના ચાર દરવાજા સ્થિત પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિરેથી પરંપરા મુજબ આજે કારતક સુદ અગિયારસ (દેવઉઠી અગિયારસ)ના દિવસે પરંપરા મુજબ ભગવાન વિઠ્ઠલનાથજીનો 216મો વરઘોડો નીકળ્યો હતો. રાજવી પરિવાર દ્વારા પૂજા અર્ચના: રાજવી પરિવારના રાજમાતા શુભાંગીદેવી ગાયકવાડ દ્વારા શાસ્ત્રોક્ત રીતે પૂજા અર્ચના કરાયા બાદ ભગવાન વિઠ્ઠલનાથજી નગરચર્યા કરવા નીકળ્યા હતા અને ભક્તોને દર્શન આપી આશીર્વાદ વરસાવ્યા હતા. સમગ્ર […]
