દેશ-દુનિયા
લાઈફસ્ટાઈલ
ધનારક કાળ ૨૦૨૫: લગ્ન, ગૃહપ્રવેશ અને માંગલિક કાર્યો પર લાગશે પ્રતિબંધ, જાણો આ સમયનું ધાર્મિક મહત્ત્વ અને દંતકથા
જ્યોતિષશાસ્ત્ર અને પંચાંગ અનુસાર, જ્યારે સૂર્યદેવ ગુરુ ગ્રહની રાશિ ધન (Sagittarius) માં પ્રવેશ કરે છે, ત્યારે ધનારક (અથવા ખરમાસ) નો સમયગાળો શરૂ થાય છે. આ સમયગાળો લગભગ એક મહિના સુધી ચાલે છે, જ્યાં સુધી સૂર્ય ધન રાશિમાંથી બહાર નીકળીને મકર રાશિમાં પ્રવેશ ન કરે. જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને મકરસંક્રાંતિ કહેવાય […]
