ગુજરાત
મધ્ય ગુજરાત
ગણપતિ મહોત્સવને લઈ આણંદ કલેક્ટરની ઈકો-ફ્રેન્ડલી ઉજવણીની અપીલ, વિજેતાઓને લાખોના ઈનામો
આણંદ: આણંદ જિલ્લામાં આગામી તારીખ ૨૭ ઓગસ્ટથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ ભવ્ય ઉત્સવની તૈયારીઓ અને તેના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ કલેક્ટર કચેરી આણંદ ખાતે પત્રકાર પરિષદ યોજીને મહત્વની માહિતી આપી હતી. તેમણે જિલ્લાના તમામ આયોજકોને આ વર્ષે ગણપતિ મહોત્સવ ઈકો-ફ્રેન્ડલી રીતે ઉજવવા માટે ખાસ અપીલ કરી છે. કલેકટર શ્રી […]
