ગુજરાત
મધ્ય ગુજરાત
મહી નદીના કિનારે આસ્થાનું ઘોડાપૂર: રબારી અને ગોપાલક સમાજે દૂગ્ધાભિષેક કરી ઉજવ્યો ‘મહી બીજ’ ઉત્સવ
વાસદ: ભારતીય સંસ્કૃતિમાં નદીઓને લોકમાતા ગણી પૂજવાની પરંપરા સદીઓ જૂની છે. આ પરંપરાનું જીવંત ઉદાહરણ આજે આણંદ અને વડોદરા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીના કાંઠે જોવા મળ્યું હતું. મહા સુદ બીજના પવિત્ર દિવસે રબારી અને ગોપાલક સમાજ દ્વારા ‘મહી બીજ’ ઉત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. વાસદ, વહેરાખાડી અને ફાજલપુરના મહી કાંઠે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ […]
