સુરતમાં અંધશ્રદ્ધાનો ખેલ ખતમ : ‘પિતૃદોષ’ અને બીમારી મટાડવાના બહાને સોનું પડાવતા બે ઢોંગી તાંત્રિકો ઝડપાયા
સુરત: સુરત શહેરમાં ધર્મના નામે અને અંધશ્રદ્ધા ફેલાવીને લોકોની નબળાઈનો ફાયદો ઉઠાવતી એક મોટી ઠગ ગેંગનો સુરતની લસકાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. તાંત્રિક વિધિ કરવાના બહાને ભોળા અને માસૂમ લોકોને છેતરનારા બે ઢોંગી તાંત્રિકોને લસકાણા પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને ઝડપી લીધા છે. પકડાયેલા બંને આરોપીઓ મૂળ રાજકોટના વતની છે અને તેઓ બસ મારફતે […]



