ચૈત્ર નવરાત્રી ૨૦૨૬ : અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શનનું નવું સમયપત્રક જાહેર
અંબાજી: આવતીકાલથી આદ્યશક્તિની આરાધનાના પર્વ એટલે કે ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પર્વને લઈને શક્તિપીઠ અંબાજી અને પાવાગઢ સહિતના યાત્રાધામોમાં માઈભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે, જેને ધ્યાને રાખીને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવાની જાહેરાત […]

