વડોદરામાં પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, કાશીના પંડિતોની આરતી અને 2000 બહેનોની બાઇક રેલી બનશે આકર્ષણ
વડોદરા: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સાત ચિરંજીવીઓમાંના એક એવા ભગવાન પરશુરામની જયંતિ આ વર્ષે આગામી 19 એપ્રિલ 2026, રવિવારના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે. અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે ઉજવાતા આ પર્વ નિમિત્તે વડોદરા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એક અત્યંત ભવ્ય અને આકર્ષક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રાનો રૂટ અને સમય ધારાસભ્ય […]

