ભરૂચ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાની નવી ટીમની જાહેરાત, જાવેદ આદમ પટેલની ઉપપ્રમુખ તરીકે પુનઃનિમણૂક
ભરૂચ: ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લામાં સંગઠનને વધુ વ્યાપક અને સર્વસમાવેશી બનાવવાના ઉદ્દેશ સાથે જિલ્લા લઘુમતી મોરચાની નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ૩૦ માર્ચ ૨૦૨૬ના રોજ જાહેર થયેલી આ યાદીમાં પાર્ટીએ ‘સર્વધર્મ સમભાવ’નો સંદેશ આપતા મુસ્લિમ સમાજની સાથે સાથે ખ્રિસ્તી અને શીખ સમુદાયના પ્રતિનિધિઓને પણ મહત્વના હોદ્દાઓ પર સ્થાન આપ્યું છે. નવી […]


