Gujarat Election : 34 જિલ્લામાં નિરીક્ષકોની નિમણૂંક, વડોદરાની કમાન IAS લોચન સેહરાને સોંપાઈ
ગાંધીનગર: ગુજરાતમાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજ્ય ચૂંટણી આયોગે વહીવટી પ્રક્રિયા તેજ બનાવી છે. ચૂંટણી નિષ્પક્ષ, મુક્ત અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી આયોગ દ્વારા રાજ્યના 34 જિલ્લાઓમાં ચૂંટણી નિરીક્ષકોની (Election Observers) નિમણૂંક કરવામાં આવી છે. આ નિરીક્ષકો મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખશે. વડોદરા: IAS […]
