Wednesday, 13 May 2026

Blog

દેશ-દુનિયા

નેપાળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકો માટે MEAની એડવાઇઝરી

નેપાળમાં ચાલી રહેલી તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ ત્યાં પ્રવાસ કરી રહેલા અથવા પ્રવાસનું આયોજન કરી રહેલા ભારતીય નાગરિકો માટે એક વિશેષ સલાહ (એડવાઇઝરી) જાહેર કરી છે. આ એડવાઇઝરીમાં ભારતીય નાગરિકોને હાલમાં નેપાળનો પ્રવાસ મોકૂફ રાખવાની સલાહ આપવામાં આવી છે, જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય. જે ભારતીય નાગરિકો હાલમાં નેપાળમાં […]

દેશ-દુનિયા

નેપાળમાં આંદોલન હિંસક બન્યું, વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપ્યું

નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પરના પ્રતિબંધ વિરુદ્ધ શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. દેશભરમાં ફાટી નીકળેલા આંદોલનના પરિણામે વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. કાઠમંડુમાં અનેક દિવસોથી ચાલી રહેલા પ્રદર્શનોએ આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રદર્શનકારીઓએ ભક્તપુરના બાલકોટ સ્થિત પૂર્વ વડાપ્રધાન ઓલીના ખાનગી નિવાસસ્થાનને આગ […]

લાઈફસ્ટાઈલ

મેદસ્વીતાથી મુક્તિ : કુદરતી આહાર અપનાવીને સ્વસ્થ અને સુખી જીવન જીવો

આધુનિક જીવનશૈલીમાં મેદસ્વીતા એક ગંભીર સમસ્યા બનીને ઉભરી રહી છે. આ માત્ર સૌંદર્યલક્ષી ચિંતા નથી, પરંતુ હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા અનેક ગંભીર રોગોનું મૂળ કારણ પણ છે. મેદસ્વીતાને દૂર કરવા અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટેનો સૌથી સરળ અને સુરક્ષિત ઉપાય કુદરતી આહાર અપનાવવો છે. મેદસ્વીતાના કારણો: મેદસ્વીતા એટલે શરીરમાં જરૂર કરતાં વધુ […]

ગુજરાત મધ્ય ગુજરાત

સાબરમતી નદીના પૂરથી ફસાયેલા ૭ લોકોનું કરાયું સુરક્ષિત રેસ્ક્યું

આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં ઉપરવાસના ભારે વરસાદ અને સાબરમતી નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ પરિસ્થિતિમાં, તારાપુરના રીંઝા ગામના સીમ વિસ્તારમાં ફસાયેલા ૭ લોકોને જિલ્લા વહીવટી તંત્ર અને નડિયાદની SRPF બટાલિયનની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આણંદ જિલ્લાના તારાપુર અને ખંભાત તાલુકાના નદી કાંઠાના ૧૩ ગામો પૂરથી પ્રભાવિત […]

ગુજરાત સૌરાષ્ટ્ર

વરસાદમાં કચ્છના PI અજયસિંહ ગોહિલ સહિત પોલીસની સરાહનીય કામગીરી

ગુજરાતમાં ભારે વરસાદના કારણે રસ્તાઓની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે, પરંતુ આ પરિસ્થિતિમાં પણ ગુજરાત પોલીસ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે. હાલમાં જ કચ્છના અંજાર-મુન્દ્રા હાઈવે પરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં અંજારના પી.આઈ. અજયસિંહ ગોહિલની કર્તવ્યનિષ્ઠા જોવા મળે છે. #Kutch એ..એ..સાહેબ પડી ગયા..! ભારે વરસાદ વચ્ચે […]

ઉત્તર ગુજરાત ગુજરાત

પોળો ફોરેસ્ટમાં ફસાયેલા ૬ છોકરાઓને વિજયનગર પોલીસે સુરક્ષિત બચાવ્યા

વિજયનગર પોળો ફોરેસ્ટ ખાતે વણજ ડેમમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં ફસાયેલા છ યુવકોને વિજયનગર પોલીસે સહીસલામત રીતે બચાવી લીધા હતા. સાબરકાંઠા પોલીસ દ્વારા આ ઓપરેશનની માહિતી આપવામાં આવી હતી. આ ઘટના આજે સવારે 6 વાગ્યા આસપાસ બની, જ્યારે ઇન્ટરનશિપ કરી રહેલા યુવકોનો એક ગ્રુપ પોળો ફોરેસ્ટ ફરવા માટે નીકળ્યો હતો. સવારના સમયે ડેમમાં પાણીનો […]

ગુજરાત મધ્ય ગુજરાત

એક શિક્ષકના પ્રયત્નોથી ખીલી ઉઠી રસુલાબાદની સરકારી શાળા, બની ‘સક્ષમ શાળા’

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી રસુલાબાદ નર્મદા વસાહત પ્રાથમિક શાળા એક એવું ઉદાહરણ પૂરું પાડે છે કે એક શિક્ષક ધારે તો સરકારી શાળાને પણ ખાનગી શાળાઓથી વધુ સારી બનાવી શકે છે. વર્ષ 2002 થી આ શાળાનું સંચાલન કરી રહેલા આચાર્ય કંદર્પકુમાર પ્રદીપભાઈ પટેલ અને તેમના સાથી શિક્ષકના અથાક પ્રયત્નોથી આ શાળાએ પોતાની કાયાપલટ કરી છે […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

સરકારે શહેરી વિકાસને વેગ આપવા માટે નગરપાલિકાઓની સત્તામાં કર્યો 50%નો વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ગુજરાતના શહેરી વિસ્તારોમાં વિકાસ કાર્યોને વધુ વેગ આપવા માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે નગરપાલિકાઓને વિવિધ યોજનાઓ હેઠળ થતા વિકાસ કામો માટે ટેકનિકલ અને વહીવટી મંજૂરી આપવાની સત્તામાં 50% નો વધારો કર્યો છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય વિકાસ કામોને ઝડપી બનાવવાનો અને વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. આ નવા […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદના NDPS કેસમાં વોન્ટેડ મહિલાની વડોદરાથી ધરપકડ

વડોદરા: વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા આણંદના વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS (Narcotic Drugs and Psychotropic Substances) કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી વોન્ટેડ આરોપી ઝરીનાબેન અબ્દુલ ઇબ્રાહીમ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. રાતડાની સૂચના મુજબ, […]

ગુજરાત મધ્ય ગુજરાત મનોરંજન

વડોદરાના પટેલ પરિવારના ગણેશોત્સવમાં મહાકુંભ થયો જીવંત

વડોદરા: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા પટેલ પરિવારે આ વર્ષે ગણેશ મહોત્સવને એક અનોખી થીમ સાથે ઉજવ્યો છે, જેમાં પ્રયાગરાજના મહાકુંભની ભવ્ય ઝાંખી બનાવવામાં આવી છે. આ પંડાલ શહેરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હેમાંશુ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ થીમમાં મહાકુંભના વિવિધ દ્વારો, ઘાટ, સંગમ, ભાવિકો, પીપાપૂલ, હોડીઓ અને સંતોને આબેહૂબ રીતે […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic