Thursday, 11 June 2026

Tag: Arjun Modhwadia

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

Gujarat : રાજ્યની ૬૫ ટકા સરકારી સેવાઓ ડિજિલોકર સાથે જોડાઈ, ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે સન્માન

ગાંધીનગર: “તમારા દસ્તાવેજો હવે હંમેશા તમારી સાથે” ના સંકલ્પને સાકાર કરીને ગુજરાતે ડિજિટલ ગવર્નન્સના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. નવી દિલ્હી ખાતે આયોજિત ‘નેશનલ કન્સલ્ટેટિવ વર્કશોપ ઓન સ્ટ્રેન્ધનિંગ સાયબર સિક્યોરિટી ફ્રેમવર્ક ફોર સ્ટેટ ડેટા’ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યું છે. ડિજિલોકર ઇન્ટિગ્રેશન (DigiLocker Integration) માં ઉત્કૃષ્ટ […]

ગુજરાત સૌરાષ્ટ્ર

સિંહના પરિવારે કુંડમાં તરસ છિપાવી, મંત્રીએ લખ્યું “ક્રિટિસિઝમ ઈઝ ઈઝી, વી બિલીવ ઈન એક્શન”

જૂનાગઢ: ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતથી જ ઉનાળાએ આકરા તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. માર્ચ મહિનામાં જ મે મહિના જેવી કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે માત્ર માણસો જ નહીં પણ વન્ય જીવોની હાલત પણ કફોડી બની છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ અભ્યારણો અને પ્રાણી સંગ્રહાલયોમાં પશુ-પક્ષીઓ […]

ઉત્તર ગુજરાત ગુજરાત બિઝનેસ સૌરાષ્ટ્ર

ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026 : ગુજરાત સરકાર અને L&T વ્યોમા વચ્ચે ઐતિહાસિક MoU

નવી દિલ્હી: ભારતની AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ક્રાંતિમાં અગ્રેસર રહેવા માટે ગુજરાત સરકારે વધુ એક મક્કમ ડગલું ભર્યું છે. નવી દિલ્હી ખાતે યોજાયેલ ‘ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026’ અંતર્ગત વન, પર્યાવરણ અને સાયન્સ-ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને L&T વ્યોમા વચ્ચે અત્યંત મહત્ત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે. […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

કચ્છના ગૌરવમાં વધારો: ‘છારી-ઢંઢ’ જળપ્લાવિત ક્ષેત્રનો રામસર સાઇટ્સની યાદીમાં સમાવેશ

ભુજ: ગુજરાતના પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે આજે એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. કચ્છ જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ ‘છારી-ઢંઢ’ (Chhari-Dhandh) જળપ્લાવિત ક્ષેત્રનો પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય રામસર સાઇટ્સ (Ramsar Sites) ની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ મહત્વની સિદ્ધિ સાથે હવે ગુજરાતમાં કુલ 5 રામસર સાઇટ્સ થઈ ગઈ છે, જે રાજ્ય માટે અત્યંત ગૌરવની બાબત છે. વન મંત્રીએ […]

ઉત્તર ગુજરાત ગુજરાત

શામળાજીમાં પ્રકૃતિના આશીર્વાદ : વસંત પંચમીએ અરવલ્લીની ગિરિમાળાઓમાં મંત્રી અર્જુન મોઢવાડિયાએ કરી ‘પર્વત પૂજા’

શામળાજી: વસંત પંચમીના પાવન અવસરે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ‘પર્વત પૂજા અને પ્રકૃતિ સંરક્ષણ મહોત્સવ’નો શાનદાર પ્રારંભ થયો હતો. ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી અરવલ્લીની ગિરિમાળાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી આબોહવા પરિવર્તનના પડકારો સામે લડવા જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ભૂકંપ સંશોધનનો મહાકુંભ: ગાંધીનગરમાં ૯ દેશોના વૈજ્ઞાનિકો મંથન કરશે, અર્જુન મોઢવાડિયાએ કરાવ્યો પ્રારંભ

ગાંધીનગર: દેશ અને દુનિયામાં આવતા ભૂકંપોની સચોટ આગાહી, અર્લી વોર્નિંગ સિસ્ટમ અને બાંધકામોને ભૂકંપ પ્રૂફ બનાવવાના ઉમદા હેતુ સાથે ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) ખાતે આજથી ત્રણ દિવસીય ૯મી વૈશ્વિક પરિષદ ‘એડવાન્સિસ ઈન અર્થક્વેક સાયન્સ -૨૦૨૬’ નો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic