સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા ૧૫ ગેટ ખોલાયા, ૨૭ ગામો એલર્ટ
નર્મદા: ગુજરાતના ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. આ વધતી જળસપાટીને ધ્યાનમાં રાખીને ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ડેમની જળ સપાટી ૧૩૬.૭૪ મીટર પર પહોંચી છે. ડેમમાં ૧.૬૭ લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને કારણે ડેમના ૧૫ ગેટ […]



