‘અબકી બાર મોદી સરકાર’ના સર્જક, એડ-ગુરુ પીયૂષ પાંડેનું ૭૦ વર્ષની વયે નિધન
ભારતની જાહેરાત (એડવર્ટાઇઝિંગ) જગતની દિગ્ગજ હસ્તી અને અનેક યાદગાર સૂત્રોના સર્જક, એડ-ગુરુ પીયૂષ પાંડેનું ૭૦ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે. તેમના નિધનથી જાહેરાત, મીડિયા અને રાજકીય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પીયૂષ પાંડે છેલ્લા કેટલાક સમયથી ગંભીર ચેપ (Infection) થી પીડાતા હતા, જોકે તેમના મૃત્યુનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું […]



