રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીનો બદનક્ષી ફેલાવનાર ૭ લોકો સામે રૂ.૧૦૦ કરોડનો દાવો
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તેમની વિરુદ્ધ ખોટી અને બદનક્ષીભરી માહિતી ફેલાવવા બદલ કડક કાયદાકીય પગલું ભર્યું છે. નથવાણીએ આ મામલે સંબંધિત વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે ₹ ૧૦૦ કરોડનો માનહાનીનો દાવો દાખલ કર્યો છે. પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, તેમના દ્વારા દાખલ કરવામાં આવેલા આ માનહાનીના દાવા બદલ, માનનીય કોર્ટે તમામ સંબંધિત […]

