Tuesday, 21 April 2026

Tag: Gujarat politics

ગુજરાત દક્ષિણ ગુજરાત

નર્મદાના રાજકારણમાં ભડકો: “ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ”, સાંસદ મનસુખ વસાવાની ઘરવાપસીની ચીમકી

નર્મદા: નર્મદા જિલ્લામાં ચાલી રહેલા 75 લાખ રૂપિયાના કથિત તોડકાંડમાં હવે નવો અને અત્યંત સ્ફોટક વળાંક આવ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ સરકાર અને વહીવટી તંત્ર સામે બગાવતનું રણશિંગું ફૂંક્યું છે. મનસુખ વસાવાએ જાહેરાત કરી છે કે જો સરકાર આ મુદ્દે ન્યાય નહીં કરે તો તેઓ ભારતીય જનતા પાર્ટી છોડી […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

નર્મદામાં રૂ.75 લાખનો ‘તોડ’ કે કરોડોનું ‘બિલ કૌભાંડ’? મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે આરપારની જંગ

નર્મદા: નર્મદા જિલ્લાનું રાજકારણ હાલમાં ₹75 લાખની કથિત માંગણી અને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં થયેલા કથિત ખર્ચ મુદ્દે ગરમાયું છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એકબીજા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. એક તરફ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર ‘તોડ’ કરવાનો આરોપ લગાવ્યો છે, તો બીજી તરફ ચૈતર વસાવાએ ભાજપ સરકાર […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

‘ભ્રષ્ટાચારના આક્ષેપો સાબિત કરો, નહીંતર માનહાનીનો દાવો’: નર્મદા ભાજપમાં સાંસદ મનસુખ વસાવા સામે MLA ડૉ. દર્શનાબેન દેશમુખનું આક્રમક નિવેદન

નર્મદા જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં પક્ષના બે દિગ્ગજ નેતાઓ – ભરૂચના લોકસભા સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ – જાહેરમાં આમને-સામને આવી ગયા છે. આ વિખવાદમાં ડૉ. દર્શનાબેન દેશમુખે મનસુખ વસાવાના આક્ષેપો સામે આક્રમક વલણ અપનાવ્યું છે. સમગ્ર વિવાદની શરૂઆત ૭ ડિસેમ્બરના રોજ થઈ હતી, જ્યારે સાંસદ મનસુખ […]

ગુજરાત સૌરાષ્ટ્ર

મુખ્યમંત્રીનું આ કાર્ય દીકરીના પરિવાર માટે મોટી રાહત લઈને આવ્યું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હંમેશા પ્રજાલક્ષી અને સંવેદનશીલ નિર્ણયો માટે જાણીતા છે. તાજેતરમાં જ જામનગરમાં બનેલી એક ઘટનાએ ફરી એકવાર તેમની આ સંવેદનશીલતાને ઉજાગર કરી છે. મુખ્યમંત્રીએ એક સામાન્ય પરિવારની દીકરીના લગ્ન નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે પોતાના પૂર્વ નિર્ધારિત સરકારી કાર્યક્રમનું સ્થળ તાત્કાલિક બદલવાનો આદેશ આપ્યો હતો. વાત જાણે એમ છે કે તારીખ 23-11-2025 […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા મનપાની ચૂંટણીની તૈયારી : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રોટેશનના ધોરણે ૭૬ બેઠકોની અનામત ફાળવણી જાહેર

વડોદરા મહાનગરપાલિકા (VMC)ની આગામી સામાન્ય ચૂંટણીઓને લઈને એક મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. રાજ્ય ચૂંટણી આયોગે વડોદરા મનપાની કુલ ૭૬ બેઠકો માટે અનામત બેઠકોની રોટેશન (વારાફરતી) ફાળવણી અંગેનો આદેશ જાહેર કર્યો છે. આયોગે શહેરના ચૂંટણી અધિકારી અને કલેક્ટરને તાત્કાલિક ધોરણે આ આદેશની બહોળી પ્રસિદ્ધિ કરવા માટે સૂચના આપી છે. આદેશની ૧૦-૧૦ પ્રતો ૨૮ ઓક્ટોબરના રોજ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

કિસાન મહાપંચાયત : ગુજરાતમાં ખેડૂતોના દમન સામે AAPનો મોટો હુંકાર

સુરત: ગુજરાતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અને ભાજપ સરકાર દ્વારા ખેડૂતો પર કથિત દમનના મુદ્દે આમ આદમી પાર્ટી (AAP)એ મોટો સંઘર્ષ જાહેર કર્યો છે. સુરત શહેર AAPના પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જાહેરાત કરી છે કે, ખેડૂતોના અવાજને બુલંદ કરવા માટે આગામી ૩૧ ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામ માં એક વિશાળ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ખેડૂતોના સમર્થનમાં ૩૧મી ઑક્ટોબરે AAPની વિશાળ ‘કિસાન મહાપંચાયત’, કેજરીવાલ-ભગવંત માન જોડાશે

ગુજરાતમાં ખેડૂતોના મુદ્દે રાજકારણ ગરમાયું છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલેલી ‘કડદાપ્રથા’ વિરુદ્ધના આંદોલનને લઈને આમ આદમી પાર્ટી (AAP) હવે ભાજપ સરકાર સામે મોરચો માંડવા જઈ રહી છે. AAPના નેતા ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી છે કે, ભાજપ સરકાર ખેડૂતોનો અવાજ દબાવી રહી છે ત્યારે AAP ગુજરાતના ખેડૂતો માટે અવાજ બુલંદ કરશે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતના રાજકારણમાં શોક: વિરમગામના પૂર્વ MLA અને સહકાર અગ્રણી વજુભાઈ ડોડીયાનું નિધન

વિરમગામ: ગુજરાતના રાજકારણ અને સહકાર ક્ષેત્રમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિરમગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને જાણીતા સહકાર અગ્રણી વજુભાઈ ડોડીયાનું નિધન થયું છે. તેમના અવસાનથી સમગ્ર રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ટ્વીટ દ્વારા વજુભાઈ ડોડીયાના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ દિવંગત નેતાને […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

‘હોર્ડિંગ્સ નહીં, સામાજિક સેવા કરો’ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની નવી પહેલ

ગુજરાતના રાજકારણમાં યુવા નેતૃત્વના પ્રતીક અને નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હોદ્દો સંભાળતાની સાથે જ એક પ્રેરણાદાયી અને સકારાત્મક અપીલ કરી છે, જે રાજકીય સંસ્કૃતિમાં પરિવર્તન લાવવાનો સંકેત આપે છે. તેમણે કાર્યકર્તાઓ અને શુભેચ્છકોને અભિનંદન અને શુભકામનાઓના હોર્ડિંગ્સ કે બેનરો ન લગાવવા માટે વિનંતી કરી છે, પરંતુ તેના બદલે સામાજિક સેવા દ્વારા ખુશીઓ વહેંચવા પર […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

મુખ્યમંત્રીના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન : ૨૧ નવા ચહેરાઓનો સમાવેશ

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર પરિસરમાં આયોજિત ગૌરવશાળી સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવા મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ શપથવિધિ સમારોહમાં કુલ ૨૧ નવા પદનામિત મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) સહિત પાંચ કેબિનેટ મંત્રી, રાજ્યકક્ષાના […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic