Tuesday, 21 April 2026

Tag: India News

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ઈન્ડિગોનો શિડ્યુઅલ ખોરવાતા વડોદરા એરપોર્ટ પર હોબાળો : કોંગ્રેસે સાંસદ હેમાંગ જોષીને આડે હાથે લીધા

દેશભરમાં ઇન્ડિગો (IndiGo) એરલાઇન્સની ફ્લાઇટ્સનું શિડ્યુઅલ સતત ખોરવાતા હવાઈ મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વડોદરા એરપોર્ટ પર પણ ઇન્ડિગોની અનેક ફ્લાઇટો સતત રદ્દ થવાના કારણે આજે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. આ ગેરવ્યવસ્થાના કારણે મુસાફરો આર્થિક, સામાજિક અને મેડિકલ આપાતકાલ જેવી સ્થિતિમાં હેરાન-પરેશાન થયા છે. મુસાફરોએ જણાવ્યું કે ફ્લાઇટના લાંબા વિલંબ અને રદ્દીકરણના કારણે […]

ગુજરાત દેશ-દુનિયા

સંસદના આંગણે હૃદયસ્પર્શી મુલાકાત: પ્રિયંકા ગાંધીએ ગેનીબેન ઠાકોરના દિવ્યાંગ બહેન સાથે મુલાકાત કરી

૧૮મી લોકસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે સંસદના પ્રાંગણમાં ગુજરાતના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વચ્ચેની એક મુલાકાત ચર્ચાનું કેન્દ્ર બની છે. આ મુલાકાત માત્ર રાજકીય નહોતી, પરંતુ તેમાં માનવતા અને સંવેદનશીલતાનો સ્પર્શ હતો, જેની વિગતો ગેનીબેન ઠાકોરે પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા શેર કરી છે. ગેનીબેન ઠાકોરે લખ્યું કે આજે […]

દેશ-દુનિયા

પાકિસ્તાનની શરમજનક હરકત: શ્રીલંકાને મોકલાવી ‘એક્સપાયર્ડ’ રાહત સામગ્રી, તસવીરો વાયરલ!

પાકિસ્તાન દ્વારા સાયક્લોન ‘દિત્વાહ’થી પ્રભાવિત તેના પાડોશી દેશ શ્રીલંકાને મોકલાયેલી માનવતાવાદી સહાય સામગ્રી (Relief Aid)ને લઈને એક મોટો વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરો અને શ્રીલંકા તરફથી મળેલા ગંભીર અહેવાલો મુજબ, પાકિસ્તાને પૂર રાહત માટે જે ફૂડ પેકેટ અને દવાઓ મોકલી છે, તેમાંથી મોટા ભાગનો જથ્થો એક્સપાયર્ડ અને બિનઉપયોગી હોવાનું જણાયું […]

ગુજરાત દેશ-દુનિયા લાઈફસ્ટાઈલ

UIDAI નો મોટો ફેરફાર : આધાર કાર્ડ પર હવે ફક્ત ફોટો અને QR કોડ

ભારતનું સૌથી મહત્ત્વનું ઓળખ પત્ર, આધાર કાર્ડ, હવે તેના દેખાવ અને ઉપયોગમાં મોટો ફેરફાર લાવવા જઈ રહ્યું છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) કાર્ડ પરની સંવેદનશીલ વિગતો — જેમ કે સરનામું, જન્મ તારીખ, અને નામ — દૂર કરીને માત્ર ફોટો અને QR કોડ રાખવાનું વિચારી રહ્યું છે. આ પગલું વ્યક્તિગત ડેટાના દુરુપયોગને અટકાવવા અને […]

દેશ-દુનિયા

ભારતના આ રાજ્યમાં હવે શ્વાન કરડવાથી મૃત્યુ પર મળશે રૂ.5 લાખની સહાય, જાણો વધુ

કર્ણાટક સરકારે જાહેર સુરક્ષા અને આર્થિક વિકાસ બંને ક્ષેત્રોમાં બે મોટા અને મહત્વના નિર્ણયો લીધા છે. શ્વાન કરડવાથી થતા જીવલેણ અકસ્માતોને ધ્યાનમાં રાખીને સરકારે પીડિતોના પરિવારને રૂ.૫ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે, જ્યારે રાજ્યના આઈટી સેક્ટરને બેંગલુરુથી બહાર વિકસાવવા માટે નવી પોલિસી પણ જાહેર કરી છે. શ્વાન કરડવા બદલ વળતર યોજના કર્ણાટક સરકારે શ્વાન […]

દેશ-દુનિયા

દિલ્હી વિસ્ફોટ કેસ: NIA દ્વારા વધુ એક આતંકીની ધરપકડ

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ લાલ કિલ્લા (Red Fort) વિસ્તારમાં થયેલા ભયાનક કાર બોમ્બ વિસ્ફોટ કેસની તપાસને આગળ ધપાવતા, આ હુમલામાં સંડોવાયેલા મુખ્ય આતંકવાદીના વધુ એક સાથીદારની ધરપકડ કરી છે. NIAની ટીમે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરથી કાશ્મીર નિવાસી જસિર બિલાલ વાણી ઉર્ફે દાનિશની અટકાયત કરી છે. આ ભીષણ કાર બોમ્બ વિસ્ફોટમાં ૧૫ લોકો માર્યા ગયા […]

દેશ-દુનિયા

બાંગ્લાદેશ ટ્રિબ્યુનલે શેખ હસીનાને ફાંસીની સજા ફટકારી, દેશમાં તણાવ

બાંગ્લાદેશના રાજકારણમાં એક અત્યંત સનસનાટીપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. ૨૦૨૪ના વિરોધ પ્રદર્શનો (Protests)ના કેસમાં ટ્રિબ્યુનલ દ્વારા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. ટ્રિબ્યુનલે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે શેખ હસીનાએ “વિદ્યાર્થીઓ પર હુમલા માટે ઉશ્કેરણી” કરી હતી, જે માનવતા વિરુદ્ધના ગુના સમાન છે. ભૂતપૂર્વ […]

દેશ-દુનિયા

સાઉદી અરેબિયામાં બસ દુર્ઘટના, ભારતીય યાત્રાળુઓના મોતથી દેશભરમાં શોક

સાઉદી અરેબિયાના મદિનાહ નજીક ઉમરાહ યાત્રીઓ સાથે બનેલી એક ભયાનક માર્ગ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૪૫ ભારતીય યાત્રાળુઓના મોતની આશંકા છે. આ ગોઝારી ઘટના સોમવારે (નવેમ્બર ૧૭, ૨૦૨૫) મોડી રાત્રે મુફરીહાત નજીક બની હતી, જ્યારે મક્કાહથી મદિનાહ જઈ રહેલી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટના ભારતીય સમય અનુસાર લગભગ ૧.૩૦ વાગ્યે બની હતી. દુર્ઘટનાગ્રસ્ત […]

ગુજરાત મધ્ય ગુજરાત

અભિનેત્રી નિલમ પંચાલના એક ટ્વીટ પર અમદાવાદ પોલીસે કરી મદદ

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની જાણીતી અભિનેત્રી નિલમ પંચાલને અમદાવાદમાં કેબ ડ્રાઈવર સાથે એક કડવો અને ડરામણો અનુભવ થયો છે. કાલુપુર રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા હતા ત્યારે કેબ ડ્રાઈવરે તેમને ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે, જેના પગલે અભિનેત્રીએ સોશિયલ મીડિયાના માધ્યમથી તાત્કાલિક પોલીસની મદદ માંગી હતી. નિલમ પંચાલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ […]

દેશ-દુનિયા

દિલ્હી બ્લાસ્ટ : ત્રણ દિવસ લાલ કિલ્લો બંધ, સુરક્ષા સઘન અને તપાસ તેજ

દેશની રાજધાની દિલ્હીમાં તાજેતરમાં થયેલા બ્લાસ્ટ બાદ સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર હરકતમાં આવી ગયું છે. મળેલી માહિતી મુજબ, સુરક્ષા કારણોસર આજથી ત્રણ દિવસ માટે (11 થી 13 નવેમ્બર) લાલ કિલ્લાને પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે, તાત્કાલિક સુરક્ષા કારણોસર લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનને પણ બંધ કરવામાં આવ્યું છે, જોકે દિલ્હીના અન્ય […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic