Sunday, 31 May 2026

Tag: Jaundice

ગુજરાત મધ્ય ગુજરાત

બાલાસિનોરમાં રોગચાળો વકરતા તંત્ર એક્શનમાં: ૬૦૦ મીટર નવી પાઈપલાઈન નાખવાનું કામ શરૂ

બાલાસિનોર: મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચકતા રાજ્ય સરકાર હરકતમાં આવી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ દ્વારા આ પરિસ્થિતિને નાથવા માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી સમીક્ષા બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, રોગચાળાના મૂળ સમાન જર્જરિત પાઈપલાઈનોને બદલવાની કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે ચાલી […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા: છાણી જકાતનાકા પાસે એકતાનગરમાં રોગચાળાનો હાહાકાર

વડોદરા શહેરના છાણી જકાતનાકા પાસે આવેલું એકતાનગર સોસાયટી હાલમાં દૂષિત પાણીના કારણે ફેલાયેલા રોગચાળાની ગંભીર લપેટમાં આવી ગયું છે. આ વિસ્તારમાં ૬૦થી વધુ નાગરિકો કમળો, ઝાડા-ઊલટી અને ટાઇફોઇડ જેવા જળજન્ય રોગોનો ભોગ બન્યા છે. આ રોગચાળાની ગંભીરતા એ હદે વધી છે કે તાજેતરમાં જ સોસાયટીની એક દીકરીનું કમળાના કારણે મોત નીપજ્યું હોવાના ચિંતાજનક સમાચાર છે. […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic