Thursday, 11 June 2026

Tag: Karamsad

ગુજરાત મધ્ય ગુજરાત

“રાષ્ટ્રીય ફરજ નિભાવો, સેલ્ફ-એન્યુમરેશન કરો”, કરમસદ આણંદ મ્યુનિ. કમિશનરની નાગરિકોને અપીલ

આણંદ: ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવનાર રાષ્ટ્રીય જનગણના (વસ્તીગણતરી-૨૦૨૭) પ્રક્રિયા અંતર્ગત હાલમાં સમગ્ર રાજ્યમાં ઓનલાઈન ‘સ્વ-ગણના’ (સેલ્ફ એન્યુમરેશન) પોર્ટલ ધમધમી રહ્યું છે. આ રાષ્ટ્રીય મહાઅભિયાનમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર આર. એન. ડોડીયાએ એક પ્રેરણાદાયી પહેલ કરી છે. તેમણે સત્તાવાર પોર્ટલ પર ઓનલાઇન લોગ-ઈન કરીને પોતાના પરિવારની તમામ વિગતો જાતે ભરીને સેલ્ફ-રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદ-કરમસદને ‘સ્માર્ટ સિટી’ બનાવવાનો ભાજપનો માસ્ટર પ્લાન, વિકાસના વાયદા સાથે ‘સંકલ્પ પત્ર’ લોન્ચ

આણંદ: આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. આ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીએ આણંદ-કરમસદ મહાનગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે પોતાનું ‘સંકલ્પ પત્ર’ (ચૂંટણી ઢંઢેરો) જાહેર કર્યું છે. ભાજપે આ સંકલ્પ પત્ર દ્વારા શહેરના નાગરિકોને આધુનિક સુવિધાઓ અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવાની ખાતરી આપી છે. દિગ્ગજ નેતાઓની ફોજ વચ્ચે સંકલ્પ પત્રનું વિમોચન આણંદ ખાતે […]

ગુજરાત મધ્ય ગુજરાત

કરમસદ-આણંદ મનપાની લાલ આંખ, ફેબ્રુઆરી માસમાં મનપાના સેનિટેશન વિભાગે વસૂલ્યો રૂ.1.83 લાખથી વધુનો દંડ

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મનપા કમિશનરના માર્ગદર્શન હેઠળ સેનિટેશન વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. કમિશનર દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવતા અને પર્યાવરણને નુકસાન કરતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા એકમો સામે કડક દંડનાત્મક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ફેબ્રુઆરી માસનો રિપોર્ટ: રૂ.1.83 લાખનો દંડ સેનિટેશન વિભાગ દ્વારા ફેબ્રુઆરી […]

ગુજરાત મધ્ય ગુજરાત

કરમસદ-આણંદ મનપાની ખાસ સવલત : માર્ચ મહિનામાં રવિવાર અને જાહેર રજાના દિવસે પણ ટેક્સ ઓફિસો ખુલ્લી રહેશે

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના અંતિમ માસ માર્ચ દરમિયાન વેરા વસૂલાતની પ્રક્રિયાને વેગ આપવા માટે એક સ્તુત્ય નિર્ણય લેવામાં આવ્યો છે. મનપા કમિશનરની સૂચના મુજબ, માર્ચ મહિનામાં આવતા તમામ રવિવાર અને જાહેર રજાના દિવસોમાં પણ ટેક્સ વિભાગની કચેરીઓ ખુલ્લી રાખવામાં આવશે. આ નવી સવલતના પ્રથમ રવિવારના રોજ જ જાગૃત નગરજનોએ ઉત્સાહપૂર્વક ₹2.48 […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદ-કરમસદ મનપાનો સપાટો : જાહેર માર્ગો પરથી દબાણોનો સફાયો

આણંદ: આણંદ-કરમસદ મહાનગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગની વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના કમિશનરની સૂચના મુજબ, એસ્ટેટ વિભાગ દ્વારા આજે વિદ્યાનગર અને આણંદના મુખ્ય માર્ગો પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટાઉનહોલ વિસ્તારમાં મોટી કાર્યવાહી મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે ખાસ કરીને આણંદ ટાઉનહોલ પાસેના […]

ગુજરાત બિઝનેસ મધ્ય ગુજરાત

કરમસદ-આણંદ મનપામાં ‘પીએમ સ્વનિધિ’નો ઉત્સવ: 80 થી વધુ ફેરિયાઓને લોન અને ક્રેડિટ કાર્ડની ભેટ

આણંદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નાના ફેરિયાઓ અને લારી-ગલ્લાવાળાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે શરૂ કરાયેલી ‘પીએમ સ્વનિધિ યોજના’ હેઠળ આજે કરમસદ-આણંદ મહાનગરપાલિકા ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કેરળના તિરુવનંતપુરમ ખાતેથી વડાપ્રધાનએ દેશના ૧ લાખ લાભાર્થીઓને લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડનો શુભારંભ કરાવ્યો હતો, જેના લાઈવ પ્રસારણને આણંદ મનપાના સભાખંડમાં ૧૦૦થી વધુ ફેરિયાઓએ નિહાળ્યું […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદના ‘સ્વચ્છતા સૈનિકો’નું સન્માન : ૨૫૦ સફાઈ કર્મચારીઓનું ટાઉનહોલમાં ભવ્ય બહુમાન

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકાને સ્વચ્છ અને સુંદર રાખવામાં જે પાયાના પથ્થર સમાન છે, તેવા સફાઈ કર્મચારીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. હાલાણી એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ, દિવ્યભાસ્કર અને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આણંદના ટાઉનહોલ ખાતે એક ગૌરવશાળી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૨૫૦ જેટલા સફાઈના સૈનિકોનું પ્રશસ્તિ પત્ર, કીટ અને રોકડ ઇનામ આપીને બહુમાન કરવામાં આવ્યું […]

ગુજરાત મધ્ય ગુજરાત

ભાઈકાકા યુનિવર્સિટી દ્વારા આણંદ જિલ્લામાં ‘એનિમિયા મુક્ત ભારત’ અભિયાનનો પ્રારંભ

કરમસદ: આણંદ જિલ્લામાં કિશોરીઓના સ્વાસ્થ્ય સ્તરમાં સુધારો લાવવાના ઉમદા હેતુ સાથે ભાઈકાકા યુનિવર્સિટી સંલગ્ન પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા જિલ્લા સરકારી અધિકારીઓના સહયોગથી ‘એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ’ની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા શાળાએ જતી કિશોરીઓમાં લોહીની ઉણપ (એનિમિયા) ઘટાડવા પર ભાર મૂકવામાં આવશે. છ મહિનાનો વિશેષ હસ્તક્ષેપ પ્રોજેક્ટ કોમ્યુનિટી મેડિસિન વિભાગના વડા […]

ગુજરાત મધ્ય ગુજરાત

કરમસદ-આણંદ મહાનગરપાલિકાનું રિકવરી અભિયાન : બાકી વેરો ભરપાઈ ન કરનાર ૧૮ દુકાનો સીલ કરી

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. મનપા કમિશનરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ટેક્સ વિભાગની રિકવરી ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં બાકી લેણાં વસૂલવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશના ભાગરૂપે આજે અનેક મિલકતો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. મોટી ખોડીયાર રોડ પર ૧૮ દુકાનો સીલ […]

ગુજરાત મધ્ય ગુજરાત

કડકડતી ઠંડીમાં માનવતાનું હૂંફાળું પગલું: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ૫૦ થી વધુ નિરાધારોનું રેસ્ક્યુ

આણંદ/કરમસદ: રાજ્યમાં હાલ કાતિલ ઠંડીની લહેર ચાલી રહી છે ત્યારે સમાજના છેવાડાના અને ઘરવિહોણા લોકો સુરક્ષિત રહે તે હેતુથી કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના માર્ગો પર ખુલ્લામાં રાત્રિ પસાર કરતા લોકોને સુરક્ષિત આશરો આપવા માટે તંત્ર દ્વારા ખાસ ‘નાઇટ ડ્રાઇવ’ શરૂ કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic