આણંદ: અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીની તારીખ જાહેર, 12 બેઠકો માટે સપ્ટેમ્બરમાં યોજાશે મતદાન
આણંદ: ગુજરાતના સહકારી ક્ષેત્રનું ગૌરવ અને વિશ્વ વિખ્યાત અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ખેડૂતો અને પશુપાલકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે કે નિયામક મંડળની કુલ 12 બેઠકો માટે સપ્ટેમ્બર મહિનામાં મતદાન યોજાશે. આ ચૂંટણીને લઈને સમગ્ર જિલ્લાના સહકારી માળખામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણીનું સંપૂર્ણ સમયપત્રક જાહેર અમૂલ […]









