Friday, 17 April 2026

Tag: natural farming

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદમાં ‘મિલેટ મહોત્સવ’નું આયોજન, મનપા કમિશનર જી.એચ. સોલંકીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

નડિયાદ: ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ ૨૦૨૩ અંતર્ગત રાજ્યભરમાં બાજરી, જુવાર અને રાગી જેવા જાડા અનાજ (મિલેટ્સ) ના પ્રચાર-પ્રસાર માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ અંતર્ગત ખેડૂતોને મિલેટની ખેતી માટે પ્રોત્સાહિત કરવા, પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવવા અને મૂલ્યવર્ધન દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી નડિયાદ ખાતે બે દિવસીય ‘મિલેટ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. […]

ગુજરાત મધ્ય ગુજરાત

પેટલાદની મહિલાઓને પ્રાકૃતિક ખેતી અને ટેરેસ ગાર્ડન દ્વારા આત્મનિર્ભર બનવા અપાયું પ્રોત્સાહન

આણંદ/પેટલાદ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લાના નાયબ બાગાયત નિયામકની કચેરી હેઠળ કાર્યરત ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ’, ઈસરામા ખાતે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પેટલાદ તાલુકાની બહેનો માટે આયોજિત આ કાર્યક્રમમાં ‘અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ’ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં […]

ગુજરાત દક્ષિણ ગુજરાત બિઝનેસ

નર્મદાની નારીશક્તિનો કમાલ: ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીથી શર્મિલાબેન બન્યા આત્મનિર્ભર

નર્મદા: આજે જ્યારે રાસાયણિક ખેતીના કારણે જમીન અને સ્વાસ્થ્ય બંને બગડી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના એક મહિલા ખેડૂતે નવી રાહ ચીંધી છે. શર્મિલાબેન વસાવાએ ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અને ‘આત્મા’ (ATMA) પ્રોજેક્ટના યોગ્ય માર્ગદર્શન હેઠળ ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી અપનાવીને આત્મનિર્ભર બનવાની પ્રેરણાદાયી સફર શરૂ કરી છે. ૧૦ ફૂટ ઊંચા તુવેરના છોડ: […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદમાં સંકલન બેઠક : કલેક્ટરે અધિકારીઓને વીજળી બચાવવા અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા કર્યો અનુરોધ

આણંદ: આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ મિતેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં લોકહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે સ્પષ્ટ સૂચના આપી હતી કે જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો પર સંબંધિત વિભાગના અધિકારીઓએ વિલંબ […]

ગુજરાત બિઝનેસ મધ્ય ગુજરાત

વાઘોડિયાના ખેડૂત સંજયભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીમાં ટેક્નોલોજીનો સમન્વય સાધ્યો

વડોદરા: ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના પ્રયાસો વચ્ચે, વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના કોટંબી ગામના ખેડૂત સંજયભાઈ વલ્લભભાઈ પટેલે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ૫૦ વર્ષીય સંજયભાઈએ તેમની ૨૨ વીઘા જમીન પર ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને IoT (Internet of Things) જેવી આધુનિક ટેક્નોલોજી સાથે જોડીને એક સફળ મોડેલ તૈયાર કર્યું છે. અગાઉ શિપિંગ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic