ગુજરાત
મધ્ય ગુજરાત
વડોદરા: એરફોર્સ સ્ટેશન, દરજીપુરા ખાતે અગ્નિવીર વાયુની ઓપન ભરતી રેલીનો પ્રારંભ
વડોદરા: ભારતીય વાયુસેના દ્વારા ૧૭.૫ થી ૨૧ વર્ષના અપરિણીત પુરુષ ઉમેદવારો માટે એરફોર્સ સ્ટેશન, દરજીપુરા ખાતે અગ્નિવીર વાયુની ઓપન ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે, ૨૭ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ શરૂ થયેલી આ રેલીમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના ૩૦૦૦થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. ભરતી રેલીમાં ધોરણ ૧૨ […]
