ગુજરાતમાં ૧૭ નવા તાલુકા અસ્તિત્વમાં આવશે
ગુજરાતના વહીવટી માળખામાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. તાજેતરમાં મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં ૧૭ નવા તાલુકાની રચનાને મંજૂરી આપવામાં આવી છે. જો આ નિર્ણયને સત્તાવાર રીતે લાગુ કરવામાં આવશે તો રાજ્યમાં તાલુકાઓની કુલ સંખ્યા ૨૫૨થી વધીને 269 થઈ જશે. આ પગલાથી નાના વહીવટી એકમોની રચના થશે અને નાગરિકોને સરકારી સેવાઓનો લાભ લેવા માટે […]









