ગુજરાતમાં ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો, અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલો
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક આકરો પત્ર લખીને રાજ્યમાં ચાલી રહેલી ધરપકડો સામે ગંભીર વાંધો ઉઠાવ્યો છે. કેજરીવાલે આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર AAPની વધતી લોકપ્રિયતાથી ડરી ગઈ છે અને પોલીસના જોરે ચૂંટણી જીતવા માટે વિપક્ષી […]









