Friday, 17 April 2026

Tag: culture

દેશ-દુનિયા

પનામામાં ગુંજ્યા ‘ગરબા’ના સૂર: વિદેશની ધરતી પર ભારતીય ડાયસ્પોરા દ્વારા નવરાત્રીની ભવ્ય ઉજવણી

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં નવરાત્રીના પાવન પર્વની જે ઉત્સાહ અને ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, તેવો જ રંગ વિદેશની ધરતી પર પણ જોવા મળી રહ્યો છે. મધ્ય અમેરિકાના દેશ પનામામાં ભારતીય ડાયસ્પોરા (પ્રવાસી ભારતીય સમુદાય) દ્વારા નવરાત્રી ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેણે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને પનામાનિયન લોકો સમક્ષ ગૌરવ સાથે પ્રસ્તુત […]

ગુજરાત સૌરાષ્ટ્ર

રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં શૌર્યનું પ્રદર્શન, ક્ષત્રિય બહેનોનો ભવ્ય ‘તલવાર રાસ’

રાજકોટ: નવરાત્રીના પાવન અવસરે ગુજરાતમાં જ્યાં આધુનિક ગરબાની ધૂમ છે, ત્યાં રાજકોટના ઐતિહાસિક રણજીત વિલાસ પેલેસ ખાતે શૌર્ય અને શક્તિની પ્રાચીન પરંપરાને જીવંત રાખતો તલવાર રાસ યોજાયો હતો. ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા રજૂ કરાયેલો આ રાસ, મા જગદંબાની પૂજાની સાથે વીરતા અને સંસ્કૃતિને જાળવવાનો એક અનોખો પ્રયાસ બની રહ્યો છે. જ્યારે આજની યુવા પેઢી ડીજે […]

દેશ-દુનિયા

બલૂચિસ્તાનના હિંગળાજ માતા મંદિરમાં ગુંજ્યો ગરબાનો સૂર, પાંચમા નોરતે ભક્તો બેઠા રાસમાં લીન

જ્યારે સમગ્ર ગુજરાત અને ભારત નવરાત્રીના ઉત્સવમાં લીન છે, ત્યારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલું પૌરાણિક અને પવિત્ર હિંગળાજ માતા મંદિર પણ આદ્યશક્તિની ભક્તિના રંગે રંગાયું છે. નવરાત્રીના પાંચમા નોરતે આ પવિત્ર શક્તિપીઠ પર બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હિંગળાજ માતા મંદિર હિન્દુઓ માટે ૫૧ શક્તિપીઠો […]

ગુજરાત સૌરાષ્ટ્ર

Jamnagar માં અનોખી પરંપરા: સળગતી મશાલ અને અંગારા સાથેનો ‘મશાલ રાસ’ બન્યો આકર્ષણનું કેન્દ્ર

જામનગર: સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો માહોલ પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે જામનગર, જે તેની પ્રાચીન અને પરંપરાગત નવરાત્રી માટે જાણીતું છે, ત્યાં એક અનોખો અને રોમાંચક રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીંના અનેક ગરબી મંડળો સદીઓ જૂની પરંપરાઓને જીવંત રાખીને નવરાત્રીની ઉજવણી કરે છે, જેમાં મશાલ રાસનું વિશેષ સ્થાન છે. આ રાસ માત્ર એક નૃત્ય નહીં, […]

ગુજરાત મધ્ય ગુજરાત મનોરંજન

વડોદરાના પટેલ પરિવારના ગણેશોત્સવમાં મહાકુંભ થયો જીવંત

વડોદરા: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા પટેલ પરિવારે આ વર્ષે ગણેશ મહોત્સવને એક અનોખી થીમ સાથે ઉજવ્યો છે, જેમાં પ્રયાગરાજના મહાકુંભની ભવ્ય ઝાંખી બનાવવામાં આવી છે. આ પંડાલ શહેરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હેમાંશુ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ થીમમાં મહાકુંભના વિવિધ દ્વારો, ઘાટ, સંગમ, ભાવિકો, પીપાપૂલ, હોડીઓ અને સંતોને આબેહૂબ રીતે […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic