Tuesday, 1 September 2026

Tag: Ekta Nagar

ગુજરાત દક્ષિણ ગુજરાત

એકતાના સંદેશ સાથે વૈશ્વિક યુવા સંગમ, બ્રિક્સ દેશોના પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા નિહાળી

એકતા નગર: ગાંધીનગર ખાતે આયોજિત બ્રિક્સ યુથ સમિટ અને બ્રિક્સ યુથ કાઉન્સિલના ભાગરૂપે વિવિધ દેશોના યુવા પ્રતિનિધિમંડળે ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ એકતા નગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (Statue of Unity) ની મુલાકાત લીધી હતી. બ્રિક્સ રાષ્ટ્રોના યુવાનો વચ્ચે પરસ્પર સહકાર, સંવાદ અને સંબંધો મજબૂત કરવાના હેતુથી યોજાયેલી આ પરિષદના સભ્યોએ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

SOU નર્મદા નદીમાં ૬૦૦ પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ક્રૂઝનું લોન્ચિંગ! જાણો તમામ ખાસિયતો

એકતા નગર (નર્મદા): વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (SoU) ખાતે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ માટે પર્યટનનો અનુભવ હવે વધુ યાદગાર અને ભવ્ય બનવા જઈ રહ્યો છે. એકતા નગર ખાતે નર્મદા નદીના પવિત્ર અને રમણીય જળમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક અને લક્ઝુરિયસ ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તમામ જરૂરી સિક્યોરિટી ક્લિયરન્સ અને સંબંધિત […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

‘ધ યુનિટી ટ્રેઈલ’: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમ રાષ્ટ્રીય કક્ષાની સાયકલોથોન યોજાઈ

નર્મદા જિલ્લાના એકતાનગર (Statue of Unity) ખાતે શાનદાર પ્રાકૃતિક વાતાવરણમાં સૌ પ્રથમ વખત ‘ધ યુનિટી ટ્રેઈલ’ નામની બે દિવસીય રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં સમગ્ર દેશમાંથી સાયકલિંગ ઉત્સાહીઓ ઉમટી પડ્યા હતા. ગુજરાત સરકારના પ્રવાસન, રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગે સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી આ ભવ્ય સાઈક્લોથોનનું […]

ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ પૂર્ણ : વડોદરા એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના, મેયરે આપી વિદાય

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનો તેમનો બે દિવસનો સત્તાવાર પ્રવાસ પૂર્ણ કર્યો છે. એકતાનગર ખાતેના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ, તેઓ આજે વડોદરા એરપોર્ટ પરથી હવાઈ માર્ગે દિલ્હી જવા માટે રવાના થયા હતા. પોતાના બે દિવસના પ્રવાસ દરમિયાન, વડાપ્રધાને મુખ્યત્વે એકતાનગર ખાતે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે રાષ્ટ્રીય એકતા દિવસ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

એકતાનગરમાં ધોધમાર વરસાદ: PM મોદીના કાર્યક્રમો પર માવઠાનું વિઘ્ન, સ્થળે પાણી ભરાયા

નર્મદા: ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલ એકતાનગર (કેવડિયા) ખાતે આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદનું જોર યથાવત્ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોના થોડા સમય પહેલાં જ ધોધમાર વરસાદ શરૂ થતાં આયોજકો અને તંત્ર ચિંતામાં મુકાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે લગભગ 7 વાગ્યે એકતાનગર ખાતે પહોંચવાના છે. તેમના આગમન પહેલાં જ વરસી રહેલા ભારે વરસાદને […]

ગુજરાત મધ્ય ગુજરાત

કમોસમી વરસાદને કારણે PM મોદીએ બદલ્યો પ્રવાસ: વડોદરાથી એકતાનગર હવે ‘બાય રોડ’ જશે

નર્મદા/વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં હવામાનના કારણે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં ચાલી રહેલા કમોસમી અને ભારે વરસાદના વાતાવરણને કારણે, વડોદરાથી એકતાનગર (કેવડિયા) સુધી હેલિકોપ્ટર ઉડી શકે તેવી શક્યતા ન હોવાથી, વડાપ્રધાન હવે બાય રોડ પ્રવાસ કરવા માટે રવાના થયા છે. આ નિર્ણયને પગલે પ્રધાનમંત્રી મોદી હવે વડોદરા એરપોર્ટ પરથી ઉતરાણ કર્યા બાદ, […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા: છાણી જકાતનાકા પાસે એકતાનગરમાં રોગચાળાનો હાહાકાર

વડોદરા શહેરના છાણી જકાતનાકા પાસે આવેલું એકતાનગર સોસાયટી હાલમાં દૂષિત પાણીના કારણે ફેલાયેલા રોગચાળાની ગંભીર લપેટમાં આવી ગયું છે. આ વિસ્તારમાં ૬૦થી વધુ નાગરિકો કમળો, ઝાડા-ઊલટી અને ટાઇફોઇડ જેવા જળજન્ય રોગોનો ભોગ બન્યા છે. આ રોગચાળાની ગંભીરતા એ હદે વધી છે કે તાજેતરમાં જ સોસાયટીની એક દીકરીનું કમળાના કારણે મોત નીપજ્યું હોવાના ચિંતાજનક સમાચાર છે. […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

નવમીના પવિત્ર દિવસે નર્મદા જળના વધામણાં : સરદાર સરોવર ડેમ ૬ઠ્ઠી વખત પૂર્ણ સપાટીએ છલકાયો

એકતા નગર: ગુજરાતની જળક્રાંતિ અને કૃષિક્રાંતિની લાઈફ લાઈન સમાન નર્મદા યોજનાનો સરદાર સરોવર ડેમ ફરી એકવાર તેની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર (૪૫૫ ફૂટ) પર પહોંચીને છલકાયો છે. જગત જનની આદ્યશક્તિ માતાના આરાધના પર્વ શારદીય નવરાત્રીની નવમીના પવિત્ર દિવસે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતા નગર ખાતે પહોંચીને લોકમાતા નર્મદાના પાવન જળનું પૂજન અને વધામણાં કર્યા હતા. વડાપ્રધાન […]

ગુજરાત મધ્ય ગુજરાત

પશ્ચિમ રેલવે દ્વારા એકતાનગર-પ્રતાપનગર વચ્ચે વન-વે મેમુ સ્પેશિયલ ટ્રેન દોડશે

વડોદરા: મુસાફરોની સુવિધા અને આગામી તહેવારોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે, વડોદરા મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તા. ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ (શનિવાર) અને તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૫ (રવિવાર) ના રોજ એકતાનગર અને પ્રતાપનગર વચ્ચે વન-વે મેમુ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ નિર્ણય ખાસ કરીને સપ્તાહના અંતે એકતાનગર આવતા-જતા મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic