સોમનાથના સાનિધ્યમાં નારી શક્તિનો સૂર્યોદય: ૩૬૩ મહિલાઓ બની આત્મનિર્ભર
ભારતની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહર અને આધ્યાત્મિક ચેતનાનું જીવંત પ્રતીક એવા સોમનાથ મંદિરને વિશ્વ શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર તરીકે ઓળખે છે. પરંતુ આ પવિત્ર ધામ હવે માત્ર પૂજા-અર્ચના સુધી સીમિત નથી રહ્યું, તે મહિલા સશક્તિકરણનું એક સશક્ત અને પ્રેરણાદાયક કેન્દ્ર બનીને ઊભર્યું છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની નવી દિશા પૂરી પાડવામાં આવી રહી […]

