પ્રવેશોત્સવ પૂર્વે વાલીઓને મળી મોટી રાહત, જાણો પાઠ્યપુસ્તક મંડળનો મોટો નિર્ણય
ગાંધીનગર: ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પૂર્વે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ મહત્વના અને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના કાર્યવાહક અધ્યક્ષ મનુભાઈ પાવરાએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ માર્ગદર્શન તેમજ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના નેતૃત્વ હેઠળ રાજ્યમાં પાઠ્યપુસ્તક વિતરણની […]








